જાગૃત ઉજાગર
ર 5 િ પિ
જ જ
સં-૨૦૭૮ 9 વૈશાખ સુદ-૧૩ 9 તા.૧૪-૦૫-રર ૪ શતિવાર ૪ 31000 1310.: 751
2111:25શ11 લ 01181111122 11 ૬ ()છા11811.€0111
1103.:491 7801877774, 4-91 7718977774
પેપર એકસપો દિલ્હી આવેલ |«(2૩ પેપર ઉધોગપતિઓ સાથે નાનુ વેપાર સેમિનારનું આયોજન સફળ થયેલ
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દિલ્હી મધ્ય તારીખ 12 /5/ 22 ના રોજ રાત્રે 9:30 કલાકે એક નાનુ વેપાર સેમિનારનું આયોજન દિલ્હી ખાતે પેપર એક્સપ્રોમા પધારેલ આપણી સમાજના ઇન્ડસ્ટ્રીયલ ભાઈઓ દ્વારા કેવી રીતે ધંધા મા ઉતાર ચડાવ માં આવતી મુશ્કેલીઓ નો સામનો કરવો તેઓના અનુભવો ની આપલે કરવા અર્થે રાખવામાં હતું.મનોજભાઈ દિવાણી (મુંબઈ ) સનસાઇન પેપર લિમિટેડ કંપની ના એમ.ડી. દ્વારા કાગળ ઉદ્યોગ ધંધાકીય અર્થમાં જણાવેલ કે વૈશ્વિક આર્થિક સામાજિક વ્યવસ્થા મા કાગળ ના ઉપયોગની ઉપેક્ષા નથી કરી શકતા શિક્ષણ , પ્રચાર-પ્રસાર , વ્યાપાર , બેંક , ગેર સંસ્થાનો સરકારી સંસ્થાનો મા કાગળ વધારે ઉપયોગ કરવામાં આવે છે.
સાથે સાથે પેકિંગ ક્ષેત્રમાં પણ કાગળ ખૂબ જ મહત્વ છે .1, 2, ૩, કરતાં વધુ ભાગીદારી સાથે પણ પેપર ઉદ્યોગ મા ધંધો કરી શકાય છે.પોતાના 35 ભાગીદારી સાથે કાર્યના અનુભવ માં જણાવેલ કે ભાગીદારીમાં ઈમાનદારી હોવી જોઈએ દરેક ભાગીદારો ને હિસાબ કિતાબની સમય ઉપર જાણકારી આપી અને લેવી જોઈએ માર્કેટિંગ ને સારી રીતે કરવી જોઈએ પેપર વર્ક પૂરા કરવા જોઈએ મશીનો કેવી પ્રકારની સાથે કેટલા ટન ની હોવી જોઈએ ફેક્ટરીનું સ્થાન કેવું હોવું જોઈએ કાચા માલ ની પૂરતી કેવી રીતે કરવી જોઈએ કઈ રીતે આયાત નિર્યત કરવામાં આવે સરકારી સહાય કેવી રીતે લેવામાં આવે પેપર થી બોક્સ , પેપર બેગ કેવી રીતે બનાવવામાં આવેઆ ઉદ્યોગમાં કેવી રીતના અવરોધ આવી શકે તેની સંપૂર્ણ માહિતી આપી કાગળ ઉદ્યોગ અને ભાગીદારીના થી આગળ વધારી શકાય તેવી સંપૂર્ણ માહિતી જણાવેલ.
ન [9 ડા ||!!! 11111111811
અરૂણભાઇ ચૌધરી (શાર્પેકસ એન્જિનિયરિંગ લિમિટેડ કંપની ના એમ.ડી.) શારપેક્સ કંપની ના માધ્યમ થી માર્કેટિંગ કેવી રીત ની હોવી જોઈએ તેના ઉપર પ્રકાશ પાડતાં જણાવેલ કે ટીમ વર્ક ના માધ્યમ થી યોગ્ય તરીકે દ્વારા કાર્ય કરવામાં આવે આપણા ધંધામાં ખરીદી ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે જ્યાં પણ એક્ઝિબિશન અથવા સેમિનારો થતા હોય ત્યાં જરૂર થી જરૂર ભાગ લેવા જોઇએ જેનાથી ધંધાની જરૂરી માહિતી પ્રાપ્ત થશે.
સાથે સાથે ધંધાના વિકાસ માટે ભ્રમણ પણ ખૂબ જ જરૂરી છે. ટ્રેડિંગ સાથે મેન્યુફેક્ચરીંગ ના ઉદ્યોગમાં જોડાવું જોઈએ આપણા ધંધાથી લાગતા વ્યક્તિઓ સાથે સારા સંબંધ હોવા જોઈએઓનલાઇન ધંધામાં દરેક પ્રકારની વસ્તુઓ સાથે વેપારમાં જોડાવું જોઈએ યુવાવર્ગ ને ખાસ માહિતી જણાવેલ કે જીવનમાં વાંચન બહુ જરૂરી છે સારામા સારા માધ્યમ ન્યૂઝ પેપર છે જેના માધ્યમથી જાહેરાતો મૂકેલી હોય છે તેને ધ્યાનમાં લઇ શ્રદ્ધાંજલે હોય રોજગાર સમાચાર હોય કંપની સમાચાર હોય બિલ્ડર લાઈન ના સમાચાર હોય તેને ટાર્ગેટ કરી આપણી વસ્તુઓને કેવી રીતે તેઓ પાસે પહોંચાડી શકે તેનું અધ્યયન કરવું જોઈએવધુ થી વધુ મેગેઝીનોમાં આપણી જાહેરાતો આપવી જોઈએ જેને ખર્ચ ન સમજતા લાંબા ગાળામાં આનો લાભ પ્રાપ્ત થશે.
બંને વક્તાઓ ના અભિપ્રાય થી પ્રભાવિત થઈ વિજયભાઈ છાભૈયા કિશોરભાઈ ગંગારામ સાંખલા , રાજેશભાઈ રવિલાલ પોકાર દ્વારા ધંધા ના મુજવતા પ્રશ્નોનો નિરાકરણ કરવામાં આવ્યું.પ્રમુખ શ્રી દયારામભાઈ સાંખલા દ્વારા યુવાનો ને પ્રેરિત કરતા જણાવેલ કે ધંધાના જે પણ ક્ષેત્ર થી તક મળે તેને ઝડપી લેવા જોઈએ યુવાનો નવા ધંધા ક્ષેત્રમાં વધુ થી વધુ આગળ આવે એવો જોશ નો ઉમેરો સાથે પધારેલ વક્તાઓનો ખુબ આભાર વ્યક્ત કરેલ હતો.
જિ ્ ફોરેસ્ટ કાઉન્સિલ
(રીજીયન પ્રમુખ ) 2021-23 ૧૦ 9. જય લક્ષ્મીનારાયણ, | આપણા પરિવારો મા સમય રહેતા ક
દીક આર્થીકરીત ચિંતા નો વિષય થઈ જાય.
આપણી સમાજ ના સગપણ લાયક ભાઈ- વિશેષ પરિચય મેળા નુ આયોજન છ.ગ.રિ કરવા નુ નક્કી કરેલ છે.
આ વિશેષ પરિચય મેળ। ની વિગતવાર માહીતી નીચે મુજબ છે.
આમેળા મા ભાગ લેવા માટે પ્રત્યેક ફાર્મ ના રૂ.500 એન્ટ્રી ડીસ ભરવાની રહેશે.
નામાવલી બનાવી શકાંય.
7 5
થવાપ્રેરિત કરશો .
1યડમ વગત તાઃ 29.5.22, રવિવાર
સ્થળ : શ્રી પાટીદાર ભવન, ફાફાડીહ, રાયપુર
શાદ
સ્વર્ણિમ વર્ષ મેટરીમોનીયલ સમિતી
નરેશ પોકાર, રતાગિરી - 78751 60171 (10.]/.0. 1૨10101૫, €લા તા €0॥0૫લાલા”
૯ ર ળી છે 9 કિશોરનાકરાણી યોગેશ છાભૈયા 8] ક છત્તીસગઢ રીજીયન /સગેશછાભેયા “ક્ર ક 1! વિશેષ પરિચય મેળો
રીઓ ના સગપણ થઈ જાય તો ખુશી ની વાત કહેવાય પણ કોઈ કારણવસ (જેમકે નબળા,એકલવાયા પરિવાર વ્ગૈરે) સમય માં સગપણ ના થાય તો એ પરિવાર માટે
આ સંસાર મા ભગવાને દરેક ના જોડા બનાવેલા હોય છે.કેવલ પરદો હટવાનો બાકી હોય છે.
ન (જોડકા) પરિવારો મા હોય તેના માટે યુવા સંઘ એક જીયન ના મેજબાની મા તારીખ 29.5.22 ના રાયપુર મા
આપરિચય મેળા મા પરિવાર ના દીકરા-દીકરીઓ ભાગ લઈ શકશે.(ભાઈ-બહેન જોડી અનિવાર્ય રહશે.) 1 1 એકપરિવાર થી ભાઈ-બહેન ની જોડી * 3 પરિવાર ના સદસ્ય આ પરિચય મેળા મા શામેલ થઈ શકશે.
ફાર્મ ભરીને તમને લાગુ પડતા મંડળ/રીજીયન મા તારીખ 15.5.22 સુધી જમા કરાવશો જેથી કરી એની પરિચય
દરેક મંડળ / રીજીયન થી નિવેદન કે તમારા વિસ્તાર મા આવા ભાઈ-બહેન ની જોડી હોય તો એ પરિવાર ને મેળા મા શામેલ
સંપક સત્ર
દીનેશ ભાઈ છાભૈયા - 98274 83731 ઈશ્વર ભાઈ રૂડાણી - 98261 71960
પોઝ દ
ચંદુ ભાઈ બાથાણી - 94255 17325 રૃઠ્મણી બેન સુરાણી - 97133 00017
અશોક વાલાણી, રાયપર - 96853 13153 આયોજક (૦.6.8. ૨0101૫, નાદમાં 0100) છ.ગ.રિજીયન મેટરીમોનીયલ સમિતી કાંતી ગોરાણી પીયુષ દ્વાણી (કન્વીનર) (સહ-કન્વીનર)
જ, ૧
હં
રાષ્ટ્ર રીજીયન - $|ળર ગ્રીનલેન્ડ કાઉન્સિલ અંતગત રકતદાન શિબિર
સૌરાષ્ટ્ર રીજીયન -ડા0 ગ્રીનલેન્ડ કાઉન્સિલ અંતર્ગત રક્તદાન શિબિરકચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ રાજકોટ પશ્ચિમ આયોજિતરક્તદાન શિબિર તારીખ 08-05- 2022 ના રોજ ગ્લોબલ હોસ્પિટલ રાજકોટ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુંઓઆપણી સમાજના આદ્ય સુધારક શ્રી
જેમાં 20 સભ્યોએ રક્તદાન કરી આ આયોજનમાં સહભાગી થયા હતા. રક્તદાન કરનાર સભ્યને યાદગીરી સ્વરૂપે પ્રમાણપત્ર અને વોટરબોટલ ભેટ આપવામાં આવેલ છે.
આપણી સમાજને પણ આયોજન કરવા બદલ લાઈફ સંસ્થા તરફથી પ્રમાણ પત્ર મળેલ છે.રક્ત દાન આપવાની શરૂઆત સૌરાષ્ટ્ર રીજીયનના ચેરમેન ડોક્ટર જયેશ ભગત એ કરી તેમજ અલગ-અલગ હોદ્દેદારોએ, સમાજના હોદ્દેદારો અને યુવક મંડળ સભ્યોએ રક્ત દાન પ્રોગ્રામમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
એ જ દિવસે સૌરાષ્ટ્ર રીજીયનની મીટીંગ નું આયોજન હતું તેમાં સૌરાષ્ટ્ર ના હોદ્દેદારો એ પણ ઉત્સાહ ને ઉમંગ સાથે રક્તદાન કરેલ હતું.
આયોજક. [4૯ & ઝિંડદ્ડાલા' કાઉન્સિલ
રાષ્ટ્ર અને ધર્મ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર છત્રપતિ શિવાજી મહારાજ ના પુત્ર સંભાજી મહારાજ ની જન્મજયંતિ પર હાર્દિક શુભકામનાઓ.
ખમ્મામ સમાજમાં ૪૬।( સહયોગનિધી અર્પણ છ જશન "પુ નન રિ દ શી માન *
[10.34779) નું તા:10-05-2021 ના દુઃખદ અવસાન થયેલ. જેનો ૪૩૮ સહાયોગનિધી ત્તૃતિય ચેક - (₹. 5,00,000) રૂ. પાંચ-લાખ મળી ગયેલ, આજ શુક્રવાર તા: 13-05-2022 ના રોજ સવારના એમના પરિવાર, સમાજ, યુવક મંડળ અને
યુવાસંઘ ના હોદાદારો ની ઉપસ્થિતિમાં તેમના વારસદાર ગં.સ્વ. રેખાબેન પુરુષોત્તમ ધોળુને અર્પણ કરી સોંપવામાં આવેલ. હાજર રહેલ સભ્યો....
ગિરીશભાઈ જાદવાણી - 1/12 રિજીયન ચિફ સેક્રેટરી, ઉપપ્રમુખ , ખમ્મામ યુવકમંડળ.
સુરેશભાઈ ધોળુ - પ્રમુખશ્રી, ખમ્મામ સમાજ.
કેશવભાઈ ધોળુ - માનદ મહામંત્રી, ખમ્મામ સમાજ.
શ્રી પ્રવીણભાઈ ધોળુ - પ્રમુખ,ખમ્મામ યુવકમંડળ.
શ્રી રોહિતભાઈ રૂડાણી - માનદમંત્રી ,ખમ્મામ યુવકમંડળ. ૪૩૮૯ અપને લિયે નહિ - આપનો કે લિયે, ન્ાર્ય 000 ડ।.... જરેમે હિત સે....
હિતેષભાઇ પટેલ, પિપળી કંપા (હિંમતનગર) ગ્રોમોર કેમ્પસ અને તુલસી ડેવલોપર્સ, હિંમતનગરને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સિલ્વર ટ્રસ્ટી શ્રી તરીકે જોડાવવા બદલ ખુબ ખુબ અભિનંદન..
શ્રી લક્ષ્મીનારાયણ કેનન્્દ્રસ્થાનનો વાર્ષિક પાટોત્સવ ઘામધૂમથી ઉજવવામાં આવ્યો
મે.
ટિ
ક ક જ દ 4 મિ રડ ડે. છે. તા. ૧૨.૫.રર ના રોજ શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનમાં આવેલ શ્રી લક્ષ્મીનારયણ મંદિરનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાઇ ગયો. આ પાટોત્સવના મુખ્યદાતાશ્રી જનબાઇ શિવગણ વાલજી ધોળુ (લક્ષ્મીપર-તરા હાલે થાણા-મુંબઇ) પરિવાર રહ્યા હતા. સવારે 0.૩૦ કલાકે દાતા પરિવારના સ્વાગત સામૈયા કરવામાં આવ્યા હતા ને તેમના હસ્તે પૂજન-અભિષેક અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દિલિપભાઇ જોષીના આચાર્ય પદે સંગીતના સથવારે વિષ્ણુયાગ કરાયો હતો.
આ પ્રસંગે આશીર્વાદ આપતા સંસ્થાના માર્ગદર્શક સંત સ્વામી વૃંદાવનવિહારીદાસજીએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજમાંથી જ કોઇ સ્વેચ્છાએ દીક્ષા લેવા તૈયાર થશે તો એમને લક્ષ્મીનારાયણ પરંપરા મુજબ દીક્ષા આપી માર્ગદર્શક સંત તરીકે નિયુકિત કરવામાં આવશે એવું સંસ્થાએ નકકી કર્યું છે અને તે માટેના નીતિ-નિયમો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
સંસ્થાના પ્રમુખશ્રી ગંગારામભાઇ રામાણીએ ધર્મ પ્રચાર સમિતિના સભ્યો દ્વારા ગામેગામ ચાલતી સત્સંગ સભાઓની પ્રશંસા કરી હતી અને અનામીદાતા તરફથી ધર્મરથ માટે મીની બસ આપવાની જાહેરાત પણ કરી હતી.
) ઉમિયા માતાજી ટ્રસ્ટના પ્રમુખશ્રી હંશરાજભાઇ ધોળુએ કયા સંન્ેગોમાં લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનનું નિર્માણ ન થયું તેની વિગતે વાત કરી હતી અને સતપંથ સમાજના સભ્યો ઉમિયા માતાજી ઉઝાના નિર્ણયનું પાલન કરી સનાતની મુખ્ય પ્રવાહમાં ભળી જાય તો સમાજમાં એકતા થઇ જાય એવું ભારપૂર્વક જણાવ્યું હતું.
કેન્દ્રીય સમાજના પ્રમુખશ્રી અબજીભાઇ કાનાણીએ રામપર-સરવામાં બાકી રહેતા કુંટુંબો પણ લક્ષ્મીનારાયણ સમાજમાં ભળી જતા તેમનો વિવાદ હલ થઇ ગયો છે તેવી માહિતી આપીને અન્ય કુઠુંબોને પણ તેમનો દાખલો લેવા જણાવ્યું હતું.
લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનના પૂર્વ પ્રમુખશ્રી જેઠાભાઇ ચોપડાએ કડવા પાટીદાર સમાજને પીરાણાપંથથી છોડાવી ને લક્ષ્મીનારાયણ ભગવાનની ઉપાસના આપનાર આપી સનાતનના માર્ગે વાળનાર સંતશ્રી ઓધવરામજી મહારાજને ભૂલવા જેઇએ નહી. એ ઇતિહાસને આવનારી પેઢી હંમેશા યાદ રાખે એ માટે સંત ઓધવરામની સ્મૃતિમાં કઇ વિશેષ કરવું જેઇએ તેવું સૂચન તેમણે પોતાના વકત્વ્યમાં કર્યું હતું.
સભાનું સંચાલન ધર્મ પ્રચાર સમિતિના કન્વીનર શ્રી રવીલાલ વાલાણીએ કર્યું હતું અને તેમણે સંસ્થામાં ચાલતી દેવદ્રવ્ય અર્પણ યોજનામાં જોડાવા અપિલ પણ કરી હતી. આ પ્રસંગે સન્યાસ આશ્રમ-સાંગનાળાના મહંતશ્રી ગીરીજાગીરીજી, સંસ્થાના હોદેદારો ઉપપ્રમુખશ્રી રામજભાઇ નાકરાણી, મણીભાઇ ભગત, ટ્રસ્ટીશ્રી મેઘજીભાઇ રામજ્યાણી, ઇશ્વરભાઇ માવાણી, મહામંત્રીશ્રી રતીભાઇ પોકાર, ખજાનચીશ્રી કલ્યાણજીભાઇ છાભૈયા, મંત્રીશ્રી માવજીભાઇ છાભૈયા, કીરીટભાઇ ભગત, મોહનભાઇ ચોપડા, સહ ખળજ્નચીશ્રી બાબુભાઇ ચોપડા અને ડ3/2ના વાઇસ ચેરમેનશ્રી પ્રો. કે. વી. પાટીદાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કચ્છના ગામેગામથી ર૪૦૦ જેટલા સનાતની ભાઇ-બહેનો જોડાયા હતા.
પાઢોત્સવની પૂર્વ સંધ્યાએ તા. ૧૧.૫.રર ના રોજ ધર્મ પ્રચાર સમિતિ દ્વારા મહા આરતીનું તેમજ રાત્રે સાંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ ગામના સનાતન મહિલા મંડળો દ્વારા વૈવિધ્ય સભર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરાયો હતો. જેમને બહોળી સંખ્યામાં લોકોએ નિહાળ્યો હતો. બે દિવસીય કાર્યક્રમની વ્યવસ્થા ધર્મ પ્રચાર સમિતિના સહ કન્વીનરશ્રી રાજુભાઇ રામાણી, લવજીભાઇ પોકાર, બાળ સંસ્કાર પ્રબંધકશ્રી ધીરૂભાઇ ભગત, બાબુભાઇ વેલાણી, બાબુભાઇ બાથાણી, અમૃતભાઇ દડગા, ગોપાલભાઇ સેંઘાણી, અશોકભાઇ ધોળુ, અમૃતભાઇ લીંબાણી, ધીરજભાઇ રૂડાણી, તુલશીભાઇ ભીમાણી, કરશનભાઇ કાનાણી હિંમતભાઇ પોકાર અને ડા3/0ના વિદ્યાર્થીઓ અને મંદિરના પૂજારીશ્રી હરિશંકર ભટટ અને વિપુલ તરવૈયાએ સંભાળી હતી.
સ 511 ૬91 અઝ 99
રે હટ ટાાયાર્ટ
941206666૦-9૬12૦666૭॥ 9૬12૦66૯૭4 -9512૦666૭૩
ઉદ પત સ-ઇન૪ #૪ર “તંગ (લ,
દિના ઘટ ઝડ ૪ ૦-૩૦ 2030380 ઝક તબ,
કિક યી
એલન મસ્ક દ્વારા ટ્વિટરનો સોદો હાલ પૂરતો સ્થગિત
ટ્વિટરના રર.૯ કરોડ યુઝર્સમાં (« કૅટલાક નકામા ખોટા, સ્પામ એકાઉન્ટની 1 માહિતી ન મળે ત્યાં સુધી
સોદો મુલતવી
પ ઈ-
આજરોજ ગઢશીશા મધ્યે નારણસર તળાવમાં જલમંદિર સંસ્થા ના માધ્યમથી અને ગઢશીશા ગ્રામ પંચાયત હસ્તક તળાવ ઊંડું કરવા ના કામ નું ગઢશીશા ગામના સરપંચ શ્રીમતી કોમલબેન સંજયભાઈ ગોસ્વામી, માંડવી તાલુકા પંચાયત ના સદસ્યા
કલ્પનાબેન રાજેશ વાસાણી, લોહાણા સમાજના અગ્રણી સુરેશભાઈ ચોથાણી ગઢશીશા વેપારી મંડળ ના પ્રમુખ પ્રફુલભાઈ ગણાત્રા ના વરદ હસ્તે કરવામાં આવ્યું જેમાં પૂર્વ તાલુકા પંચાયત
રૂડાણી ,ચંદુભાઈ વાસાણી, દિલીપભાઈ રંગાણી ગોવિંભાઈ લીંબણી તેમજ રાજેશભાઇ વાસાણી ઉપસ્થિત રહ્યા હતા.
જલમંદિર પ્રોજેકટ કચ્છ ના હેડ જયેશભાઇ લાલકા સાહેબ ગઢશીશા નારણસર તળાવમાં ચાલતા ખાણોત્રો ની કામગીરી ની રૂબરૂ મુલાકાત કરી ખાણોત્રો ની કામગીરી વિસે રાજેશભાઇ સાથે વાતચીત કરી હતી આખા તળાવ માં નડતર રૂપ બાવળો નીકાળી તળાવ સુશોભીત થાય તેમજ જળ સંચાર ના વધુ કર્યો
લાલરામજી મહારાજની પુણ્યતિથી, પૂજ્ય કેશરાબાપા પરમેશ્વરા અને પૂજ્ય નારણબાપા લીંબાણીની જન્મતિથિ નિમિત્તે આપણી સમાજના યુવામંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન આજ રોજ થયેલ હતું.
લેવલ 1200 : 1. 1લી 3166 ( (ર |1૮૦ ૫/૦51)0€011૪: ગ1૦3[ 11111 (ર૮01) 21020. 36/૦3 1_110૮11| (00100૫)
કોરોના મહામારીમાં મૃત્યુ થયેલા યુવા સુરક્ષા કવચ યોજના અંતર્ગત ના છતીસગઢ ઝોનના સભ્યોને અગાઉ 05 લાખનો ચેક પરિવાર જનને અર્પણ કરવામાં આવેલ. સહયોગ રાશિ મેળવનાર દિવંગત. ણમા “::.7/22::5 ક
(1)સ્વ.જયાબેન કિશોરભાઈ રામાણી, રાયપુર (2) સ્વ.શાંતિભાઈ ભીમજીભાઇ હળપાણી રાયપુર,
(3)સ્વ.જગદીશભાઈ અબજીભાઈનાકરાણી, રાયપુર.
ઉપરોક્ત દિવંગત ના ઘરે રૂબરૂ રિજીયન ' યુવાસંઘ, સ્થાનિક યુવામડળ અને સામાજિક નેતૃત્વ જઈ બેલેન્સ રૂપિયા 05 લાખની રાશિ નિધિ નો ચેક અર્પણ કરેલ.
છતીસગઢ રિઝિયન ના ચેરમેન કિશોર નાકરાણી, રિજીયન ચિફ સેક્રેટરી યોગેશ છાભૈયા, કન્વીનર અશોક લિબાંણી, સહ.કન્વીનર વિનોદ રૂડાણી, રાયપુર યુવા મંડળના પ્રમુખ હરસુખ રૂડાણી, મહામંત્રી અને શિવનાથ ડિવિઝન ચેરમેન જીગ્નેશ નાકરાણી અને નરેશ છાભૈયા વિશેષ રૂપ થી ઉપસ્થિત રહેલ.
૪૩૮ સહયોગનિધી અર્પણ
જય લક્ષ્મીનારાયણ. સાથીઓ...
ગત વર્ષે કોરોનાને લીધે આપણે 104 યુવા સુરક્ષા કવચ - ૪૬1૮ પરિવારના યુવા સ્નેહીઓ ને ગુમાવ્યા જેનું ખૂબજ દુઃખ છે. દિવંગત થયેલ 104 યુવા ભાઈઓ બહેનોના પરિવારને આપ સૌના સાથ સહકારથી રૂ. 10 લાખ પૂર્ણ ૪૭1૯ સહયોગ નિધિ પહોંચાડી છે.મિત્રો,
આપ સૌ "૩૮ રીપમેન્ટ અભિયાનને સમયસર પૂર્ણ કરવાના મિશનમાં લાગી જ ગયા હશો.આપણા ત્રી સ્તરીય માળખામાં ૪૬1૮ યોજનામાં જોડાયેલ સૌ સભ્યોને ટીમ યુવાસંઘ વતી સહયોગ નિધિ બિલ તા. 31/05/22 થી પહેલા ડિજિટલ ઓનલાઈન રૂપથી ઝડપથી ભરી દેવા અનુરોધ છેતેમજ આ યોજનામાં જોડાયા સિવાય રહી ગયેલ આપણા પરિવારના, યુવા મંડળના, ભાઈઓ બહેનોને ૪૬।૮ સભ્યપદ આપી - અપાવી આપણે આપણું કર્તવ્ય નિભાવીએ...
સતિષભાઈ છાભૈયા કડોદરા દક્ષિણ ગુજરાત રિજિયન યુવા સુરક્ષા કવચ સહ કન્વીનર આ યોજના આપ સહુ યુવા મંડળ ના અભિગમ ની સહજ બાબત છે. કોઈ પણ દિવગત ના ઘરે મુશ્કેલી ના સમયે 10 લાખ ની રકમ પહોંચતી કરવી તે બાબત કાજે યુવક મંડળ ભરતભર ના કટિબદ્ધતા દાખવે.
આજ રકમ આપણે 20 લાખ પણ કરી શકીએ છે. જેમકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ની આ જ યીજના ને ઉમા છત્ર તરીકે ઓળખાય છે. જે પણ આપણે અનુકૂળ બની ને સમજાવી અપનાવી શકીએ છે.આમ એમ કહી શકાય કે એક નાનકડા યુવા મંડળ ના હોદ્દેદારો પાસે આ 10 અને 10 20 લાખ દરેક ઘરે અર્પણ કરી શકાય એમ છે. સક્રિયતા અને પોઝિટિવ અભિગમ સાથે અદભુત કાર્ય આપનો કે લિયે કરી શકાય એમ છે. સ્વર્ણિમ વર્ષ ની ઉજવણી આવા જ લક્ષ સાથે દરેક યુવા મંડળ કરે અને શ્રીસમાજ ના સંઘઠન
ની મજબૂત સાંકળ બનાવે..આજ કે બાદ કોઈભી યુવા મંડળ મેં યુવા સુરક્ષા કવચ યોજના કા ધન રાશિ ચેક દુઃખદ ઘટના પર ના પહોંચે એસા એક ભી ઘટના હી ના હો..
નદ પિ મઝાર સઝ શનિવાર, તા. ૧૪.૫.ર૦૨ર૨
આજનું આચમન એક.સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાને જોઇને તેમની વિશેષતાઓ શીખે છે હી રન તએ કરીને નહીં
છ
શ્રી'લક્ષ્મીનારાયણ ઝા સનપ-જ- દેશલપર-કચ્છ.
ના સદસ્ય વીનેશભાઈ ગોસ્વામી, સંજયભાઈ ગોસ્વામી અશોકભાઈ પોકાર,
થાય તેવા સૂચનો આપ્યા હતા. દામજીભાઈ
રામ કથા માં શ્રી રામ જન્મોત્સવ બહુજ
ધામ ધૂમ થી અને ભક્તિ ભાવથી રંગે ચંગે ઉજવવામાં આવ્યો જેમાં રાજા દશરથ નું પાત્ર કિશોર અને કૌશલ્યા નું પાત્ર બહેને આબેહૂબ ભજવ્યું હતું ...
સાથે કરછી એકતા ગ્રુપ ના સભ્યો અને દરેક રામભક્તો સાથે મળી આનંદ અને ઉલ્લાસ થી ઉજવ્યો ..... જય શ્રી રામ ... ગત રોજ રામ કથા નો છેલ્લો દિવસ બપોરે કથાને વિરામ આપશે. પણ મજાની વાત એ છે કે આજે કથા નો હાર્ટ કહેવાય એવો રામ ને રાજ્યભિષેક નો પોગ્રામ બનાવ્યો છે. એમાં પાત્રો દ્વારા રજૂ કરવામાં આવશે.
રામ નો પાત્ર રોનક બાબુભાઇ અને સીતા ના રૂપમાં ભક્તિ રોનક રૂડાણી પરિવાર ના સભ્યો રજુ થશે.તો આજે રામરાજ્યભિષેક ઉત્સવ માં અચૂક પધારવા નું હાર્દિક આમંત્રણ રમેશ સાહેબ પરિવાર તરફથી આપવામાં આવેલ છે ....બપોર નો મહાપ્રસાદ સાથે લઈશું ...
જય શ્રી રામ. સાથે આદિવાસી ૧૪ દીકરીયું નું આપણે કરછ એકતા ગ્રુપ દ્વારા ભેટ આપી દીકરીયું ને સન્માનિત કરવામાં આવશે. તો આગમન ની પ્રતીક્ષા મેં આજે કથા માં ૯.૦૦ વાગે સવારમાં ...
હ... 2. ૦ નાં શું તમે તમારા પરિવારને નીચેની બીમારીઓથી દુર રાખવા માગો છો
-તા.1.05.22. _ તા. 12-04-2022. સ્વ.ગંગાબેન માવજીભાઈ સાંખલા સ્વ.દેવજીભાઈ મગનભાઈ દિવાણી. ઉમર વર્ષ : 98 ઉમર વર્ષ : 63.
કચ્છ માં ગામ જીંજાય.
કચ્છ માં ગામ ઘડાણી(કાનપુર) હાલે પાલનપુર (ડીસા).
હાલે કન્હાન, જિલ્લો નાગપુર, મહારાષ્ટ્ર
જાગૃત ઉજાગર
તા. 13-052022. સ્વ.દેવકીબેન રતનશીભાઈ પોકાર.
તા. 13-05-2022. _ સ્વ.મનજીભાઈ નાગજીભાઈ માંકાણી.
ઉમર વર્ષ : 92. ઉમર વર્ષ : 75. કચ્છ માં ગામ જીયાપર કચ્છ માં ગામ નેત્રા (માતાજીના). (નારાયણનગર). હાલે ઉધના, સુરત.
1. 01130740
2. 1૪70૬037040 -
2:૪૬ [2%%:55302%4 ૦૮ ૪૦૬૭ 11૦ળડદ
5. 1143040
૧૬૨૬-૨૬૬૬? | ₹1રદ-૨૬૬1૬1 ૫47 | 0૦પરૂ&છદદ
।11૬1101"81વાં રિપતંતા11: 9979352929
4.1. 11/81 ?1/1. 110.
11118૬ 11120ર1 ર 4૫૫૩ ૦રરગદાર ડાળગગ_।દારડ 11₹/40 ૦₹:₹1૯€૬ ૭૫૫7૪૦ 14૦. 186/187 ગળા 1૫૦. 6 ઉલાવ॥|ત॥ત્વા1 - 370 201, વાતા, ૦પ]|ંલલાં - 11તાંલ-.
£2૯2૦1 ૬ર 4૫0 11118દર ।112૦0ર1 ૬ર
પ0૬€/40 ૦₹₹1૯૬ ₹81 14૦. 3, ૦૮૦૫1ત ₹1૦૦, ગન પ૦. 26,
લાતા, ૦પાં88! - 370 201. ઉ1પ્યાત્યદંઝંપયાં રિઘતંયાાં - 110. *91 99791 57884
ટ 110413૩ ૦11૯૬ --- ડાં 1પદત/ત1 110861, ૭111૫€]/ 10. 186/187, ગિળંં 10. 7,8,9, 0॥1૫100દ ઉદ્યાઉ॥|0॥દ્વાળ - 370201, ।61॥101, ઊ[|દ્ાદ્ાં - |10ાંત. 111'0€3110॥તાં વિ।તત્ર॥ં - 110. 4-91 99791 57883 ૩૩૨૭૫૫૯4 ૦૨૨1૮૪ 1013111110 [13110101દ્વાં - 110. 4-91 94826 95508 1દા./110/410 4. ૫11/1૪00&0& 811/€5|0દ્યાં - |10. 4-91 78934 59459 1338૮]0510દ્વાં - 110. 4-91 78428 05202 80& : ।ાં0॥દ્વાં - [10. 4-91 70202 74705
2037110101 ૬11812115૬
5૦૦૦: - 3, (/8ઇપ €1પ18/8 0૩11૯૦11, ૦લાવા0તલાળળ
પધારો... ઊંઝા... મા ઉમા ને આંગણે... ત ર!
ભવ્ય નગરયાત્રા
૩. ભપદપપ/। - #111।.1/0ઇ ૫/00100॥દ્વાં - 110. 4- 91 98843 12266 “1 1601દ્વાં - |10. 4-91 98413 88663
મપ0003/ 20/0દ3॥4
4.1. :10113 સરા વૈશાખ સુદ-૧૫ (પૂનમ) તા. ૧૬-૫-૨૦૨૨, સોમવાર પ81€/૩0 ૦₹₹1૯૬ સમય :- સવારે ૮-૦૦ કલાકે 45, ૦૦૩8108106 €110૦૦૯ ઉ૫પ૧દ્ઇ0૫0, સ્થળ :- શ્રી ઉમિયા માતાજી ચાચર ચોક, ઊંઝા. 1610101818ળાં, ।૯1), ઉપા - 370 140. ખિ થલરવાંડ10॥તદાં રિપવતા]ાં - 110. * 91 99254 98648 ણ દ ગ॥11દ]0॥વાં રિપવતા॥ાં - 110. * 91 99784 49205 ણી ણ] કદ કિ કી નટ. ડિલ
કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા